ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત સ્વ. દિલીપભાઈ પરીખ સ્મરણાર્થે પીતાંબરદાસ આણંદજીભાઈ મહેતા અને શ્રી વિજયભાઈ ડી વાઘાણી તથા શ્રી પંકજભાઈ દોશીનાં સૌજન્યથી તા.૨૬ જૂન શુક્રવારનાં રોજ પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાયો. ભાવનગર જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલ વીરનગરનાં સહયોગથી ૧૦૨ દર્દી નારાયણોની આંખની તપાસ કરી જરૂરિયાતમંદને આંખનાં ડ્રોપ્સ આપવામા આવેલ તથા ૧૯ ભાઈઓ – બહેનોને નેત્રમણી મુકાવવા માટે જમાડીને વિરનગર મોકલવામા આવ્યાં..
ભાવનગર શિશુવિહાર ખાતે નેત્રયજ્ઞ સંપન્ન

Recent Comments