ભાવમગર શિશુવિહાર પ્રાંગણમાં સુધાબહેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગ થી તા.૧૩ ડિસેમ્બરનાં રોજ હિરેનભાઈ જાંજલ દ્વારા કેરેટોમિટર ઉપર ચશ્માનાં નંબર તપાસીને ૩૫ જરૂરીયાત વયસ્કોને નજીક નાં ચશ્મા આપવામા આવેલ.આ કાર્યક્રમનું સંકલન શ્રી મીનાબહેન મકવાણાએ કર્યું હતુ.
ભાવનગર શિશુવિહાર દ્વારા દ્રષ્ટિ ચકાસણી કેરેટોમીટર થી નંબર તપાસ કરી વયસ્કો ચશ્મા વિતરણ

Recent Comments