ભાવનગર બાળ કેળવણી ની હિમાયતી શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે શ્રી મીનાબહેન પ્રમોદચંદ્ર હેમાણી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર અંતર્ગત તા:-૧૨/૧૨/૨૦ ના શનિવારના રોજ કોલાજ વર્કની તાલીમ આપવામા આવેલ.આંબેડકર યુનિવર્સિટી ના ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટર દ્વારા માન્યતા પ્રાપ્ત શીશુવિહાર સંસ્થા માં યોજાયેલ તાલીમ હેઠળ ૧૦૫ મી તાલીમમાં શ્રી કૃપા બહેન ઓઝા દ્વારા ૩૦ બાળકોને તાલીમ આપવામા આવેલ જેનું સંકલન શ્રી કમલેશ ભાઈ વેગડે કર્યું હતું.
ભાવનગર શિશુવિહાર ના ઉપક્રમે ૧૦૫ મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર અંતર્ગત કોલેજ વર્ક તાલીમ સંપન્ન

Recent Comments