સરકારી મેડિકલ કોલેજ ભાવનગર તથા સર તખ્તસિંહજી હોસ્પિટલના સયુક્ત ઉપક્રમે સરકારી મેડિકલ કોલેજ સેમિનાર હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે મિનિટ નું મૌન પાડી મોરબી ખાતે બનેલ કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીનશ્રી સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરના તબીબી અધિક્ષકશ્રી તથા વર્ગ ૧ થી વર્ગ ૪ ના અધિકારીશ્રીઓ અને કર્મચારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે પ્રાર્થના સભા યોજાઈ

Recent Comments