ભાવનગર સ્વામી સહજાનંદ કૉલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટનાં ૧૮ માં “વાર્ષિકોત્સવ પ્રસંગે” સ્વતંત્રતાનો શાશ્વતભાવ વર્તમાન ભાવી પેઢીમાં ” Live For Nation ” થી ઊજાગર કરવા N.S.S નાં સ્વયં સેવકો દ્વારા ગાંધી પદયાત્રા યોજવામાં આવેલ.જેમાં શિશુવિહાર સંસ્થાના મંત્રી ડૉ .શ્રી નાનકભાઈ ભટ્ટ દ્વારા યુવકોની પદયાત્રા ને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.. આ પ્રસંગે દેશના ભાવી નાગરિકોને પ્રોત્સાહિત કરતા શ્રી નાનકભાઈ ભટ્ટ એ જીવનમાં પ્રત્યક્ષ કાર્ય ના મહત્વ અને શિક્ષણના અનુબંધ ને ઉજાગર કર્યું હતું .આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ હેતલબેન મહેતા દ્વારા શ્રી નાનકભાઈ નું વિશેષ અભિવાદન થયું હતું…. યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર શ્રી ભટ્ટ ની વિશેષ ઉપસ્થિતી માં ૩૦૦ થી વધુ યુવકોએ પદયાત્રામાં જોડાયા હતા
ભાવનગર સ્વામી સહજાનંદ કૉલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટનાં ૧૮ માં “વાર્ષિકોત્સવ પ્રસંગે” ૩૦૦ યુવાનો ની પદયાત્રા નું ડો નાનકભાઈ ભટ્ટ દ્વારા પ્રસ્થાન કરાવ્યું

Recent Comments