ભાવનગર

ભાવનગર ૮ સપ્ટેમ્બરનાં વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ નિમિતે સેમિનાર યોજાયો

ભાવનગર શિશુવિહાર સંસ્થા સંચાલિત શ્રી મતિ સુરબાળાબહેન ઇન્દ્રવદનભાઈ શેઠ તથા શ્રીમતિ લીલાબહેન કનૈયાલાલ શેઠ પરિવાર તથા શ્રી સહજાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝીયોથેરાપીનાં સૌજન્ય થી ચાલતા  સેન્ટરનાં નિષ્ણાત ડૉ. પૂજાબહેન ડાભી દ્વારા રોજિંદા જીવનની જરૂરિયાત કસરત તથા સંસ્થાનાં ફિઝીયોથેરાપીનાં સાધનો થી નાગરિકોને માહિતગાર કરવામાં આવેલ. આ પ્રસંગે નિયમિત સારવાર લેતા દર્દીઓએ પોતાનો સુખદ અભિપ્રાય વ્યકત કર્યો હતો.

Related Posts