વડોદરા ભીમપુર કબીર મંદિર ખાતે મહાગુજરાત કબીર પંથ સાહેબો ની ઉપસ્થિતિ માં ઉમેશદાસ સાહેબ ની ચાદર વિધિ સંપન્ન ભીમપુર કબીર સાહેબ ની પુષ્ટ ભૂમિ અને તેમના કર કમળ સ્થળ કબીર મંદિર ખાતે ચાદર વિધિ પ્રસંગે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી દ્વારા કબીર સાહેબ ના ૬૦૦ વર્ષ પૂર્વે વડોદરા ના ભીમપુર ની પુષ્ટ ભૂમિ સાથે કબીરસાહેબ ના જીવન કવન ને વક્તવ્ય દ્વારા તાદ્રશ્ય કરાવ્યું હતું નવનિયુક્ત મહંત શ્રી ઉમેસદાસ સાહેબ ની ચાદર વિધિ પ્રસંગે મહાગુજરાત કબીર પંથ મહંત સાહેબો ની વિશાળ ઉપસ્થિતિમાં ચાદર વિધિ સંપન્ન કરાય હતી
ભીમપુર કબીર મંદિર ખાતે મહાગુજરાત કબીર પંથ સાહેબો ની ઉપસ્થિતિ માં ઉમેશદાસ સાહેબ ની ચાદર વિધિ સંપન્ન

Recent Comments