અમરેલીનાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તથા કેન્દ્રીય કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા સાહેબ નાં અથાગ પ્રયત્નોથી અગાઉ મહુવા થી સુરત શરૂ કરાવ્યા પછી તાજેત૨માં વે૨ાવળ (સોમનાથ) થી બનાસ અને વેરાવળ (સોમનાથ) થી બાંદ્રા બ્રોડગેજ ટ્રેન શરૂ કરાવી અમરેલી તથા લાગુ જીલ્લાઓનાં નાગરિકો માટે એક અકલ્પનીય સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સાંસદશ્રી નારણભાઈ કાછડીયા પ્રત્યે આભાર વ્યક્ત કરતા સામાજિક અગ્રણી શ્રી બી. એલ. રાજપરા (ઢસા) દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વ ની ટ્રેન સુવિધા શરૂ કરવા બદલ સાંસદ કાછડીયા ને પુષ્પગૂંચ આપી આભાર વ્યક્ત કરતા સામાજિક અગ્રણી બી એલ રાજપરા

Recent Comments