ભાવનગર

માખણીયા ગામ રામકથામાં પૂ. મોહનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અપાય 

તળાજા તાલુકાના માખણીયા ગામે રામકથામાં ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત પૂ. મદનમોહનદાસબાપુને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી. કથાના પૂર્ણાહુતિ ના દિવસે કથાના વક્તા શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીએ બાપુના પરોપકારી સંતના જીવન કવન વિશે વાત કરી હતી . અને ગામજનો, શ્રોતાજનો સાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Related Posts