અમરેલી

માનવમંદિરમાં વધુ એક મનોરોગી બહેન માનસિકરીતે સ્વસ્થ થતાં યાદદાસ્ત પાછી આવતાં તેનાં ભાઈ અને પરિવારજનો તેને ઘરે તેડી ગયા

સાવરકુંડલા માનવમંદિરમા માનસિક અસ્થિર મંજુબેન આતુભાઇ મકવાણા ગામ-ધોળાદ્રિ  તા.૧૬/૩/૨૨ ના રોજ માનવમંદિર આવેલ.ખુબ ટુકા સમયમાં અહીની આબોહવા વાતાવરણ દવા ખોરાક તેમજ ભક્તિબાપુનું વાત્સલ્યથી યાદદાસ્ત પાછી આવતા.  આજરોજ તારીખ ૩/૬/૨૨ ના તેમના ભાઈ અને પરિવારજનો તેડવા આવેલ. અત્યાર સુધીમાં ૧૦૧  દિકરીઓ સાજી થઈ પોતાના પરિવાર સાથે રહેતી થઈ છે.

Follow Me:

Related Posts