અમરેલી

મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે સ્વ પુનાભાઈ તળાવીયા ને પ્રથમ પુણ્યતિથિ એ ૭૫ ગામો માં દરેક ગામે ૭૫ વૃક્ષ ઉછેર નો સંકલ્પ વરિષ્ઠ સંતો ના હસ્તે વૃક્ષ અર્પણ

દામનગર ના કાચરડી ના સ્વ પુનાભાઈ લવજીભાઈ તળાવીયા ની પ્રથમ પૂર્ણયતિથિ એ મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં પુષ્પાજંલી પુનભાઈ તળાવીય ના ૭૫ વર્ષ ના જીવન કવન અને આઝાદી ના અમૃત મહોત્સવ ના અનોખા સંયોગ થી પુત્રરત્ન જનકભાઈ તળાવીયા અને પરેશભાઈ તળાવીયા દ્વારા સ્વર્ગીય પિતા ની પ્રથમ પુણ્યતિથિ એ ૭૫ ગામો માં દરેક ગામે ૭૫ વૃક્ષારોપણ કરવા નો સંકલ્પ વરિષ્ઠ સંતો શ્રી શેરનાથબાપુ જૂનાગઢ સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી વડતાલ સ્વામી શ્રી ધર્મજીવનદાસ ઢસા ગુરુકુલ સહિત ના વરદહસ્તે ૭૫ ગ્રામ્ય સરપંચો ને વૃક્ષ અર્પણ કરતા સંતો એ છોડ માં રણછોડ સદેશ સાથે સદગત પુનાભાઈ તળાવીયા પુષ્પાજંલી અર્પણ કરાય મુરલીધર કોટન ખાતે યોજાયેલ સ્વ પુનભાઈ લવજીભાઈ તળાવીયા ની પ્રથમ પુણ્યતિથિ એ વરિષ્ઠ સંતો એવમ અમરેલી બોટાદ ભાવનગર એમ ત્રણ જિલ્લા ઓમાંથી રાજસ્વી  અગ્રણી બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ અમરેલી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યો બાબરા લાઠી દામનગર શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ સરપંચ શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ટીમ્બિ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના બી એલ રાજપરા સહિત અનેક વિધ સેવા સંસ્થાઓ ના અગ્રણી વેપારી ઉદ્યોગ રત્નો કેળવણીકારો ની વિશાળ ઉપસ્થિતિ માં સદગત ને પુષ્પાજંલી અર્પણ કરાય આદર્શ ગામ કાચરડી મહિલા મંડળ ના સહયોગ થી શાંતિ રથ અર્પણ કરાયો હતો 

Related Posts