ભાવનગર

મેઘાણી સ્મૃતિ ભવન માં ભીમ જયંતીની ઉજવણી

પાલીતાણામાં આંબેડકર સોસાયટી માં આવેલ મેઘાણી સ્મૃતિ ભવન માં બાબા સાહેબ આંબેડકર ની ૧૩૨ મી જન્મ જયંતી નો પ્રસંગ ઉજવવામાં આવ્યો મેઘાણી ભગત રણછોડભાઈ મારું એ બાબા સાહેબ ની જન્મ જયંતિ નિમિતે બાળકો ને બટુક ભોજન આપી ને પ્રસાદ રૂપે આંબેડકર સાહેબ ના ૬૦ પુસ્તક બાળકો ને અર્પણ કર્યા જેથી નાનપણ થી બાબા સાહેબ ના જીવન કવન અને વિચારો ના બીજ બાળ માનસ માં રોપાય બાબા સાહેબ આંબેડકર અને મેઘાણી બાપુ ના ફોટા ને બાળકો એ વંદન કરીને સાથે ભોજન કર્યું.

Related Posts