અમરેલી

મોટાલીલીયા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગ મંડળ દ્વારા આયોજિત શાકોત્સવ

આજરોજ મોટાલીલીયા મુકામે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગ મંડળ દ્વારા આયોજિત શાકોત્સવ ના ધાર્મિક આયોજન પ્રસંગે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી તથા લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ખોડાભાઈ માલવિયા તથા લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી બહાદુરભાઇ બેરા તથા અમરેલી તાલુકા કોંગ્રેસના મહામંત્રી શ્રી વિપુલભાઈ પોકિયા તથા લીલીયા ગામના સરપંચ ઊપસ્થિત રહિયા હતા.

Related Posts