અમરેલી

મોટા માચીયાળા થી સુરગપરા વાયા શેડુભાર હરિપુરાનો રોડ મંજુર થયેલ જે તાત્કાલીક કામ શરૂ કરવાની રજુઆત કરતા : વિપુલ પોંકિયા

    મોટા માચીયાળા થી સુરગપરા વાયા શેડુભાર, હરિપુરા રોડ ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારમાં રજુઆત કરીને ઘણા સમય પહેલા  મંજુર કરાવેલ જે હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી, આ રોડ અતિ બિસ્માર હાલતમાં છે, અને અવાર–નવાર આ રસ્તામાં અકસ્માતો થાય છે, આથી મોટા માચીયાળા થી સુરગપરા વાયા શેડુભાર, હરિપુરા રોડ કામ વહેલીતકે શરૂ કરવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસના મહામંત્રી વિપુલ પોંકિયા  કરી છે.

Related Posts