અમરેલી નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષીના પિતા ખીજડીયા સમવાય બ્રાહમણ લાભશંકરભાઈ ભવાનીશંકર જોષી ઉ.વ.–૮૦ ના રોજ અવસાન થયેલ છે. જેનું સદ્ગતનું બેસણું તા.રર/૦૯/ર૦રર ને ગુરૂવારના રોજ બપોરના ૦૩–૦૦ થી ૦૬–૦૦, શશાંક મહાજન પાર્ટી પ્લોટ, ગોપી સીનેમા પાસે, સ્ટેશન રોડ, અમરેલી ખાતે રાખવામા આવેલ છે.
મોઢ ચાતુર્વેદી (ખિ.સ.)બ્રાહ્મણ લાભશંકરભાઈ જોષીનું નિધન


















Recent Comments