અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર ગૌરાંગ મકવાણાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. સમગ્ર જિલ્લામાં તમામ મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓને મોબાઇલ લેતા અથવા વેચતા પહેલા, ખરીદનાર અથવા વેચનારના ફોટા ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર નિભાવવા હુકમ છે. આ હુકમ તા.૧૦ સપ્ટેમ્બર,૨૦૨૨ અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર આઈ.પી.સી.ની કલમ – ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓને ફોટો ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર નિભાવવું

Recent Comments