આજરોજ દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી, ગૂજરાત નાં પ્રમુખ શ્રી વિજય સિહ, પરમાર,,મંત્રી શ્રી હરેશભાઈ ગંગલ ખજાનચી ,,ગુણવંતરાય બગડા સંગઠન મંત્રી મુનાંભાઈ રાઠોડ સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ પ્રમુખ પ્રભારી શ્રી,, મનસુખભાઇ કનેજીયા,,સિહોર,,ભાવનગર જીલ્લા મહીલા પ્રમુખ રસીલાબેન મનસુખભાઇ કનેજીયા,,, સિહોર પ્રદેશ મહીલા પ્રમુખ શ્રી ભાવનાબેન, ઉપ પ્રમૂખ વેદુકા બેન તેમજ કિરીટભાઇ બારૈયા, ઝાલા ભાઈ,, જિલ્લા પંચાયત,, દીનેશભાઈ ચિતલ વાળા તેમજ ધારી નાં પ્રમુખ રોહિતભાઈ. બારીયા કિરીટભાઈ. વાઘેલા નિલેશભાઈ. અને સામાજિક કાર્યકર ભરતભાઈ કાતરીયા.દ્વારા દિવ્યાંગ માટે અભદ્ર શબ્દ પ્રયોગ કરનાર રાજકિય કદાવર નેતા નાં વિરોધ મા સર્વે દિવ્યાંગ ભાઈ બહેનો વતી અમરેલી કલેકટર કચેરીએ કલેકટર સાહેબ તેમજ સમાજ સુરક્ષા અધિકારી સાહેબ ને દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ,, કલેકટર સાહેબ તેમજ સમાજ સુરક્ષા અધિકારી સાહેબે દિવ્યાંગ ભાઈ બહેનો ને માન સન્માન સાથે આવકાર આપી સરકાર સુધી રજૂઆત કરી વહેલા મા વહેલી તકે પ્રશ્ન નો ઊકેલ લાવવામાં આવશે એવી ખાત્રી આપી હતી
રાજકીય નેતાના અભદ્ર પ્રવચન મુદે દિવ્યાંગોનું કલેક્ટરને આવેદન

Recent Comments