સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં વિદ્યાર્થિનીને પિતાએ સ્કૂલે મોબાઇલ લઇ જવાની ના કહેતા એસિડ ગટગટાવ્યુ

રાજકોટના રાજકોટના ઠેબચડા ગામે પિતાએ સ્કૂલે મોબાઈલ લઈ જવાની ના પડતાં ધો.૧૨માં અભ્યાસ કરતી પુત્રીએ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts