રાજકોટમાં આજે આજીડેમ પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ફૂવારા જાેવા મળ્યાં હતા. જેને લઈને લાખો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જાે કે ઘટના જાણ થતાં જ મનપા દ્વારા રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજીડેમથી ગોંડલ રોડ તરફ જતી લાઈનમાં ભંગાણ થતું જાેવા મળ્યું હતું.
પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ઉંચા ફૂવારા થતાં જાેવા મળ્યાં હતા. આ સાથે જ રસ્તા પર નદીની જેમ લાખો લિટર પાણી વહી ગયું હતું. આ ભંગાણ થતા પાણીના ફુવારા ઉડતા જાેવા મળ્યા છે. જાેકે આ ઘટનાની માહિતી મળ્યા બાદમાં મહાપાલિકા વોટરવર્કરે સમારકામની કામગીરી શરૂ કરી છે. પરંતુ ત્યાં સુધી લાખો લિટર પાણી વહી ગયું હતું.
રાજકોટ આજીડેમ પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું

Recent Comments