અમરેલી

રાજય સરકારના અત્યારસુધીના સૌથી મોટા બજેટ (વષૅ : ર૦રર–ર૩) ને આવકારતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા

ઐતિહાસિક બજેટ બદલ સાંસદશ્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યકત કયોૅ
––––––––––––––––––
રૂા. ર લાખ ૪૩ હજાર કરોડનું બજેટ ગુજરાતના સવૉંગી વિકાસને વધુ ઉંચાઈ પર લઈ જશે – સાંસદ નારણભાઈ કાછડીયા

આજ રોજ ગુજરાત સરકારના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ વષૅ : ર૦રર–ર૩ ના બજેટને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યકત કરેલ છે અને સાંસદશ્રીએ રૂા. ર લાખ ૪૩ હજાર કરોડ બજેટને આત્મનિભૅર ગુજરાત થકી આત્મનિભૅર ભારતનું સ્વપ્ન સાકાર કરતુ, સવૅસમાવેશી અને લોકહિતકારી અને ગુજરાતના વિકાસને વધુને વધુ ઉંચાઈ પર લઈ જતુ બજેટ ગણાવ્યુ છે.

અમરેલીના સાંસદશ્રીએ બજેટ અંગેનીચે મુજબના મુખ્યાંશ અંગે લોકોનું ધ્યાન દોરતા જણાવેલ છે કે, આ બજેટમાં
• ક’ષિ વિભાગ માટે રૂા. ૭૭૩૭ કરોડની જોગવાઈ કરાઈ છે.
• રાજયમાં પ્રાક’તિક ક’ષિ વિકાસ બોડૅની રચના કરવામાં આવશે
• ખેતી ક્ષેત્રે ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશક દવાઓના છંટકાવ સાથે ઉત્પાદન વધારવા અને ક’ષિ ઈનપુટ ખચૅ ઘટાડવા રૂા. ૩પ કરોડની જોગવાઈ કરાઈ છે.
• જળસંપતિ માટે રૂા. પ૩૩૯ કરોડની જોગવાઈ
• પાણી પુરવઠા માટે રૂા. પ૪પ૧ કરોડની જોગવાઈ
• મહિલા અને બાળવિકાસ માટે રૂા. ૪૯૭૬ કરોડની જોગવાઈ
• સુપોષીત માતા સ્વસ્થ બાળ યોજના માટે રૂા. ૪૦૦૦ કરોડની જોગવાઈ
• નિરાધાર વ’ધ્ધોને માસિક પેન્શન ૧૦૦૦ રૂા., ૮૦ વષૅથી વધુના વ’ધ્ધોને રૂા. ૧રપ૦ અને દિવ્યાંગોને દિવ્યાંગ પેન્શન યોજના અંતગૅત માસિક રૂા. ૧૦૦૦ નું પેન્શન આપવામાં આવશે
• ગુણવતાયુકત શિક્ષણ માટે રૂા. ૩૪૮૮૪ કરોડ ની જોગવાઈ
• ટેકનોલોજી દ્વારા શિક્ષણ માટે ૩ લાખ વિદ્યાથીૅઓને નમો ટેબલેટ અપાશે
• ૧૧ લાખ વિદ્યાથીૅઓને નિ:શુલ્ક એસ.ટી. પાસની જોગવાઈ
• આદિજાતિ વિસ્તારોમાં પ૦૦ નવા મોબાઈલ ટાવર ઉભા કરાશે
• પંચાયત અને ગ્રામ વિકાસ માટે રૂા. ૯૦૪૮ કરોડની જોગવાઈ
• ગામડાઓમાં માળખાકીય સુવિધાઓ પુરી પાડવા ‘મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના’ની જાહેરાત કરવામાં આવી
• રાજયના દરેક ગામોમાં વિના મુલ્યે વાયફાઈ આપશે, પ્રથમ તબકકામાં ૪ હજાર ગામોનો સમાવેશ કરાશે
• ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ ની જાહેરાત કરવામાં આવી – આ અંતગૅત રૂા. પ૦૦ કરોડની જોગવાઈ કરાઈ
• આરોગ્ય માટે રૂા. ૧રર૪૦ કરોડની જોગવાઈ
• બોટાદ, વેરાવળ અને જામખંભાળીયામાં નવી મેડીકલ કોલેજોને મંજુરી
• મોરબીમાં રૂા. ૪૦૦ કરોના ખચેૅ ‘ઈન્ટરનેશનલ સીરામીક પાકૅ’ બનાવવામાં આવશે
• ગ’હ વિભાગ માટે રૂા. ૮૩રપ કરોડની જોગવાઈ
• અન્ન અને નાગરીક પુરવઠા માટે રૂા. ૧પર૬ કરોડની જોગવાઈ
• સામાજિક ન્યાય અધિકારીતા માટે રૂા. ૪૭૮ર કરોડની જોગવાઈ
• શહેરી વિકાસ માટે રૂા. ૧૪ર૯૭ કરોડની જોગવાઈ
• ઉદ્યોગો માટે રૂા. ૭૦૩૦ કરોડની જોગવાઈ
• પ્રવાસન વિકાસ માટે રૂા. ૪૬પ કરોડની જોગવાઈ
• વિજ્ઞાન અને પ્રોદ્યોગીક વિભાગ માટે રૂા. ૬૭૦ કરોડની જોગવાઈ

Related Posts