અમરેલી રાજુલાના જોલાપર કોટેશ્ર્વર મહાદેવ મંદિરમાં ચોરી રાજુલાનાં જોલાપુર ગામે આવેલ વર્ષો પુરાણા સુપ્રસિઘ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ ચાંદીનાં દાગીનાની ઉઠાંતરી કર્યાની ઘટના બનતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. Tags: Post navigation Previous Previous post: બાબરામાં હરિઓમ ગૌશાળાનાં લાભાર્થે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભNext Next post: ‘સાસુ સદ્ધર તો જમાઈ અદ્ધર’, ચૂંટણીમાં જમાઈની જીત થઈ તો સાસુએ ખભે બેસાડીને નચાવ્યા Related Posts ઝાકળભર્યા વાતાવરણને કારણે જીરાના પાકને મોટું નુકસાન.. ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારીત કરતું પંચસ્તંભીય બજેટ: કૌશિકભાઇ વેકરિયા આગામી ૨૬ ફેબ્રુઆરીના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે
Recent Comments