અમરેલી

રાજુલા ખાતે નવા પ્લેટફોર્મને સત્વરે મંજુરી મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા – સાંસદ કાછડીયા

અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા હમેશા લોકોના નાના થી લઈ મોટા તમામ પ્રકારના પ્રશ્નોની તાલુકા તંત્ર થી લઈ છેક પાલામેન્ટ સુધી રજૂઆત કરી લોકોના પ્રશ્નોના નિવારણ માટે સદા તત્પર રહે છે ત્યારે સાસદશ્રીએ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામા આવેલ રાજુલા જકશન તરીકે ઓળખાતા બબૅટાણા રેલ્વે સ્ટેશન ખાતે નવા પ્લેટફોમૅની મજુરી માટે ભારત સરકારના રેલ્વે મત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રીમતિ દર્શનાબેન જરદોશ તેમજ જનરલ મેનેજરશ્રી , વેસ્ટના રેલ્વે , ચર્ચંગેટ , મુંબઈને અસરકારક રજૂઆત કરેલ છે .

રાજુલા તાલુકાના પદાધિકારીશ્રીઓ , વેપારીઓ , ચેમ્બર ઓફ કોમસૅ થી લઈ વિવિધ સસ્થાઓ તરફથી મળેલ રજૂઆતના અનુસધાને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અગાઉ તા . ૨૦/૭/૨૦૨૨ ના રોજ દીલ્લી ખાતે મળેલ રેલ્વે કમિટિની બેઠકમા તેમજ રેલ્વે મત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીને લેખિત ભલામણ કરેલ હતી. જેના અનુસધાને ડીવીઝનલ રેલ્વે મેનેજરશ્રી , વેસ્ટનૅ રેલ્વે , ભાવનગર પરા તરફથી આ કામે દરખાસ્ત તૈયાર કરી જનરલ મેનેજરશ્રી , વેસ્ટન રેલ્વે , ચર્ચંગેટ, મબઈને મોકલી આપવામા આવેલ છે .

આ તકે સાસદશ્રીએ જણાવેલ હતુ કે , બબૅટાણા રેલ્વે સ્ટેશન રાજુલા શહેર થી અદાજિત ૧૦ કીમી દૂર આવેલ હોવાની સાથે સાથે વતૅમાનમા પ્લેટફોમૅની હાઈટ અને લબાઈ ખુબ જ ઓછી હોવાને લીધે યાત્રીઓ ખાસ કરીને વૃધ્ધો , મહીલાઓ , બાળકો અને દિવ્યાગોને ખુબ જ મશ્કેલીઓ પડી રહી છે . તેમજ ટ્રેનના સ્ટોર્પ સમયે ઘણા કોચ પ્લેટફોમૅની બહાર આવતા હોવાને લીધે લોકોને ટ્રેનમા ચડવા – ઉતરવા માટે હાલાકીઓ ભોગવવી પડી રહી છે . તેથી રાજુલા જકશન તરીકે ઓળખાતા બબૅટાણા રેલ્વે સ્ટેશન ખાતે જરૂરી સવિધા સાથેનુ નવ પ્લેટફોમૅ બનાવવા અંગે અમારા તરફથી સરકારશ્રી તેમજ રેલ્વે વિભાગમા સતત રજૂઆતા કરવામા આવેલ છે અને આ કામને સત્વરે મજુરી મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરેલ છે .

Related Posts