અમરેલી

રાજુલા-જાફરાબાદનાં કોળી સમાજનાં આગેવાન કરણભાઈ બારૈયાનું સુરતમાં ભવ્‍ય સન્‍માન

રાજુલા-જાફરાબાદ પંથકનાં કોળી સમાજનાં સેવાભાવી આગેવાન કરણભાઈ બારૈયાનું સુરત ખાતે વતનપ્રેમી સમાજના આગેવાનો દ્વારા ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અને તેઓ રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Related Posts