અમરેલી જિલ્લાના બગસરા મુકામે શ્રી સ્વામીનારાણય મંદિરના દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ‘પ્રાકૃતિક કૃષિ’ પરિસંવાદમાં ઉપસ્થિત રહેવા પધારે રાજ્યયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના મહાનુભાવોએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યુ હતુ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત

Recent Comments