અમરેલી

રાષ્ટ્ર દેવો ભવ. દામનગર શ્રી વેજનાથ મહાદેવ ને ત્રિરંગા નો શણગાર

દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ મંદિર માં શિવાલય ને ૭૫ માં પ્રજાસતાક પર્વ ત્રિરંગા થીમ થી શણગાર રાષ્ટ્ર દેવો ભવ મનોહર શણગાર ના દર્શન કરતા શ્રધ્ધાળુ ભાવિકો માં આનંદ ની લાગણી 

Related Posts