રાહુલ ગાંધીના નેતૃત્વમાં ૧૫૦ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ થઈ. દરરોજ માનવ મહેરામણ ઊમટે છે . ૧૫૦ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો ૭મો દિવસ પૂરો થયો. અત્યાર સુધીમાં ૧૫૦ કિમીની યાત્રા પૂર્ણ થઈ છે. આજે બપોરે રાહુલ ગાંધીએ કોલ્લમ જિલ્લાના ચથન્નુર ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. સાંજે પદયાત્રામાં ભારે ભીડ જોવા મળી હતી. આવતીકાલે બધા માટે આરામનો દિવસ છે. ત્યાર પછીના દિવસે કોલ્લમથી પદયાત્રા ફરી શરૂ થશે..
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ૧૫૦ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ થઈ

Recent Comments