ભારતીય સેના દ્વારા રાજકોટ ખાતે તા.૨૭/૧૦/૨૦૨૨ થી ૦૭/૧૧/૨૦૨૨ દરમિયાન યોજાયેલ અગ્નિવીર લશ્કરી ભરતીરેલીમાં એડમિટકાર્ડ મેળવેલ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા અનુસંધાને વિના મૂલ્યે બિનનિવાસી દિવસ-૧૫ નાં લેખિત તાલીમવર્ગ ફક્ત ભાવનગર જિલ્લાનાં ઉમેદવારો માટે યોજાનાર હોય તો લેખિત તાલીમ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, અનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર કચેરીથી ખાતેથી વહેલા-તે-પહેલાનાં ઘોરણે અરજીપત્રકો મેળવી એડમીટ કાર્ડ નકલ, આધારકાર્ડ નકલ તેમજ પાસપોર્ટ ફોટો સાથે કચેરી સમય દરમિયાન ફોર્મ ભરી રૂબરૂમાં પરત કરવાનાં રહેશે.
રોજગાર કચેરી દ્વારા લશ્કરી ભરતી અંગેની લેખિત પરીક્ષા તાલીમનું આયોજન

Recent Comments