લાઠી તાલુકાના તાજપર ગામે ડૉ. ભીમરાવ આંબેડકરજી ની ૧૩૧મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સરપંચશ્રી વિજયભાઈ બારડ, ઉપસરપંચ પ્રવીણભાઈ ઠેરાણા, ગ્રામ પંચાયત નાં તમામ હોદેદારો, ગામના આગેવાનો હાજર રહ્યા હતાં અને ડૉ બાબા સાહેબ ને પુષ્પહાર અર્પણ કર્યા હતા
લાઠી તાલુકા તાજપર ગામે ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧ મી જન્મ જ્યંતી ઉજવાય

Recent Comments