અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના રામપર ગામ પાસે રામ રણુજા આશ્રમ માં ગુરુ વંદના મંચ ના અમરેલી જીલ્લાના ઉપ પ્રમુખ પ.પુ. મહંતશ્રી રાધેબાપુ ની પાવન નીશ્રામાં ગુરુવંદના મંચ દ્વારા ભારત માં રાજસતા ની સાથે સાથે ધર્મ સતા હોવી જોઈએ તે વીષય પર અમરેલી જીલ્લાના સંતો અને રાષ્ટ્ર વંદનામંચના પ્રમુખ ડી.જી વણજારા સાહેબ(પુર્વ આઇ.પી.એસ) ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ગુરુ વંદના મંચના સપ્તર્ષી એસ.પી સ્વામી,ગુરુ વંદના મંચના સોરાષ્ટ્ર પ્રાંત ના સંયોજક પ.પુ અલ્પેશ બાપુ, અમરેલી શહેર ના પ્રમુખ પ.પુ. ઉદયગીરીબાપુ તથા ગુરુ વંદના મંચ ના નવીન બાપુ, ધર્મદાસબાપુ બાદલપર, રાષ્ટ્ર વંદના મંચ ના સોરાષ્ટ્ર પ્રાંત ના પ્રમુખ ગોપાલભાઇ ભુવા, વીજયભાઇ લોખીલ અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ સાધુ સંતો અને પ્રબુદ્ધ નાગરિકો ને આગામી ૨૩/૧૨/૨૧ ના કાર્યક્રમ નીમંત્રણ પત્રીકાઓ આપી વિશ્વ ઉમીયાધામ મા હીન્દુ ધર્મ સતા ધર્મની સંસ્થાપના માટે આવવવા માટે ડી.જી વણજારા સાહેબે (પુર્વ આઇ.પી.એસ) એ આહવાન કર્યું હતુ. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ના ૧૦૦૦થી વધુ કાર્યકર્તાઓ રાષ્ટ્રવંદના મંચમા જોડાયા હતા.
લાઠી ના રામપર રણુજા આશ્રમે ધર્મસભા માં ગુજરાત ના પૂર્વ એ પી એસ ડી જી વણજારા ધર્મસભા માં મણીનીય વકત્વ

Recent Comments