કલાપીનગર લાઠી શહેર માં મોક્ષ મંદિર સ્મશાન પરિસર માં જન્મ થી મૃત્યુ સુધી નું જીવન ચક્ર પ્રદર્શની નું ઉદઘાટન પૂજ્ય રામચરણબાપુ (વિજય હનુમાનજી મંદિર) એવમ લાઠી ના વિકસ પુરુષ મનજીભાઈ ધોળકિયા માનસ શંકર રામકથા ના મુખ્ય યજમાન ઘનશ્યામભાઈ શંકર દિલકેશભાઈ ભાયાણી સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સહિત અનેકો મહાનુભાવો ની ઉપસ્થિતિમાં માં ખુલ્લું મુકવા માં આવેલ હતું ભવાની જેમ્સ ના મોભી ઉદારદિલ દાતા લાઠી શહેર ના વિકાસ ની કેડી કંડારી સમગ્ર રાજ્ય માં ગૌરવવંતુ આદર્શ શહેર લાઠી ને આગવી ઓળખ અપાવનાર ભામાશા મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા દિલકેશભાઈ ભાયાણી ઘનશ્યામભાઈ શંકર. સહિત ના દાતા પરિવારો ના આર્થિક સહયોગ થી નિર્માણ જીવન ચક્ર પ્રદર્શની ને આજે ખુલ્લું મૂક્યું હતું
લાઠી મોક્ષ મંદિર સ્મશાનમાં જીવન ચક્ર પ્રદર્શનીનું દાતા પરિવારના વરદહસ્તે ખુલ્લું મૂક્યું

Recent Comments