અમરેલી

લૂણીધાર મનોકામના હનુમાનજી આશ્રમ ખાતે પૂ. કિશોરગિરિ ની નીશ્રા માં વિશ્વ હિન્દુ પરિષદની બેઠક મળી 

અમરેલી લૂણીધાર મનોકામના હનુમાનજી આશ્રમ ખાતે પૂ. કિશોરગિરિ ની નીશ્રા માં  વિશ્વ હિન્દુ પરિષદની બેઠક  શોર્ય જાગરણ યાત્રા સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી  જેમાં  લુણીધાર  ગામ મા બજરંગ  દળ ની  શોર્ય જાગરણ યાત્રા નું સ્વાગત ,યુવાનોને  ત્રિશૂળ દીક્ષા અને ધર્મસભાનું સુંદર  આયોજન કરવા આવેલ તમે  લુણીધાર  વિશ્વ હિન્દુ પરિષદ ના નવ નિયુક્ત અધ્યક્ષ. દિનેશભાઈ સરધારા,મંત્રી વિપુલભાઈ સરધારા સહમંત્રી રસિકભાઈ વાડળિયા યા કોષાધ્યક્ષ  ભરતભાઈ વેગડ અને બજરંગ તરીકે સયોજક વિપુલભાઈ બોરડ , અમિતભાઈ રાઠોડ તેમજ સંજયભાઈ પડસાળા ની સેવા પ્રમુખ તરીકે કિરીટભાઈ સરધારા અને અરવિંદભાઈ કોરાટ ની નિયુક્તિ કરવા માં આવતા જય  શ્રી રામ ના ઘોષ સાથે આવકારેલ તથા જિલ્લા અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા ઉપાધ્યક્ષ રશ્મિનભાઈ ત્રિવેદી જિલ્લા  કોષાધ્યક્ષ ડૉ. પંકજ ત્રિવેદી યાત્રા સંયોજક પ્રતાપ સિંહ રાઠોડ વગેરે માર્ગદર્શન આપ્યું હતું  તેમ પ્રચાર વિભાગ ના પ્રમુખ પંકજ મહેતા ની યાદી માં જણાવેલ છે

Related Posts