ભાવનગર

લોકભારતી સણોસરામાં ગ્રામવિદ્યા અનુસ્નાતક પ્રવેશ

સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં ગ્રામવિદ્યા અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે.ભાવનગર જિલ્લાનાં સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં ગ્રામવિદ્યા અનુસ્નાતક (એમ.આર.એસ.) અભ્યાસક્રમમાં નવા સત્ર અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. લોકભારતી યુનિવર્સિટી સણોસરામાં ઉપલબ્ધ આ અભ્યાસક્રમ અંગે કાર્યાલય સમય દરમિયાન સંપર્ક ૯૦૫૪૩૬૬૨૧૨ ઉપરથી  વિદ્યાર્થીઓ વાલીઓને માહિતી મળી શકશે.

Related Posts