ભાવનગર

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તળાજા તાલુકાના પીથલપુર ગામે પ્રીકોનશન ડોઝની શરૂઆત કરાઇ

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તળાજા તાલુકાના પીથલપુર ગામે વિક્રમભાઈ ડાભી ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ, જી.પ.ભાવનગર દ્વારા covid 19 નો પ્રીકોનશન ડોઝ ની શરૂઆત પીથલપુર થી કરવામાં આવી .હવે કોવેક્સીન અને કોવિશિલ્ડ બંને રસી પ્રથમ અને બીજો ડોઝ લીધેલો હોય તેને પણ ત્રીજો( પ્રીકોનશન )ડોઝ લઇ શકે છે. અને ફ્રી માં દરેકને મળે તે માટે નો પ્રારંભ કરવામાં આવ્યો

Related Posts