સૂર, સંગીત, સાજ, ગીત, અવાજ અને ઉર્મિ સાથે અનહદ નાદ સાથે ગણપતિ બાપા ના સ્મરણ સાથે એક અનોખી પેશકશ સાથે સંગીતના સપ્ત સૂર સાથે બસ એક સંગીતની દુનિયામાં ડૂબકી લગાવી એ ખળખળ વહેતા નાદને અસ્ખલિત વાણી અને અભિવ્યક્તિ એટલે સાવરકુંડલા શહેરમાં ગઈકાલે રાતના ગિરધરઘરના લોકાર્પણ બાદ સાંધ્ય સંગીત સૂરોનાં આરોહ અવરોહ.. ધન્ય થઈ નવલગંગાની ભૂમિ સાથે ખળખળતું વાત્સલ્યની વિસ્ફોટ….
વાત્સલ્યધામ ખરા અર્થમાં પાવન થયુંસાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ખાતે આવેલાં ગિરધરવાવના પરિસરમાં વૃધ્ધાશ્રમનનું એક અનન્ય સંભારણું

Recent Comments