જીતુભાઇ રાઠોડ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપરલા ગામમાં રહે છે. આજરોજ તેમના ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો ત્યારે સ્થળ પર જ તેમને આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત તેમને આ કાર્ડની મહત્તા વિશે તેમને જાણકારી આપવામાં આવી હતી.હવે જીતુભાઇ રાઠોડને ૧૦ લાખ સુધીની સારવાર માટે સરકાર તરફથી સહાય મળશે તે બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’પીપરલા ગામના જીતુભાઇ રાઠોડને સ્થળ ઉપર જ આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ થયું

Recent Comments