અમરેલી

વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ પૂ. હરીપ્રસાદ સ્‍વામીનાં પાર્થિવદેહનાં દર્શને

હરીધામ-સોખડા ખાતે પ્રગટ બ્રહ્મસ્‍વરૂપ ગુરૂહરી પૂ. હરીપ્રસાદ સ્‍વામીજીનાં પાર્થિવદેશનાં અંતિમ દર્શને વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને કોંગી નેતા હાર્દિક પટેલ પહોંચ્‍યા હતા અને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી અને સંતોનાં આશિર્વાદ લીધા  હતા.

Related Posts