સુરત.શહેર સમિતિ આયોજિત આગામી ડિસેમ્બર માં ત્રીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે ૫.પૂ.સંતશ્રી કાળુબાપુ (શ્રી મુની આશ્રમ, હડમતીયા) ના અનન્ય આશીર્વાદથી સુરત શહેર સમિતિ આયોજીત ૩ (ત્રીજો) સર્વજ્ઞાતિ સમુહલગ્ન સમારોહ ૧૦૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે.
સમુહલગ્ન તા. ૨૪/૧૨/૨૦૨૩ રવિવાર ફોર્મભરવાની છેલ્લી તારીખ ૨૪/૧૧/૨૦૨૩ ફોર્મ ભરવાનુ સ્થળ ૧. મનોજ બી. જાદવ ઓફિસ-૪૧૨-૪૧૩, સિલવર એમ્પાયર, વિ.આઇ.પી. સર્કલ, ઉત્રાણ, સુરત (સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦) મો.ન.: ૯૯૦૯૧ ૧૦૩૮૯ ૨. વિજયભાઈ જાદવ પ્લોટ નં.૮૫, ૫હેલો માળ, નિલકંઠ સોસાયટી, અભયનગરની બાજુમાં, એલ.એય.રોડ, સુરત (સમય રાત્રે ૯ થી ૧૧) મો.: ૯૯૨૪૦ ૦૧૬૩૨ ૩. શ્રી મુનિ કિલનીક (ર્ડા. હિતેષ ડાભી) દુ.નં.૪, સ્ટાર પેલેસ, ક્રિષ્ના રેસીડેન્સીની સામે, નવો કોસાડ રોડ, અમરોલી, સુરત.મો.: ૯૦૯૯૨ ૦૯૦૪૪ ૪. શ્રી સાંઈ કાર્ટીંગ (નરેશભાઈ ગોહિલ) બાપાસીતારામ મઢુલી પાસે, છાપરાભાઠા રોડ, તાડવાડી-વરીયાવ, સુરત. મો. ૯૯૨૪૮ ૨૬૧૧૬
લગ્ન સ્થળ ગોપીનગામ, અબ્રામા રોડ, મોટા વરાછા, સુરત
Recent Comments