દામનગર ખોડલધામ સમિતિ પ્રેરિત સમસ્ત લેઉવા પટેલ સમાજ દામનગર આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાશે વિકમ સંવત ૨૦૮૦ કારતક સુદ ૧૪ ને રવિવારે તા.૨૬/૧૧/૨૩ ના રોજ સ્વામી નારાયણ ગુરુકુલ પરિસર માં વૈદિક મંત્રોચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ થી અનેક સંતો એવમ મહાનુભવો ની ઉપસ્થિતિ માં દ્વિતીય સમૂહ લગ્નોત્સવ માં ૧૬ નવ દંપતી આદર્શ દામ્પત્ય જીવન ની દીક્ષા લેશે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરુકુલ પરિસર માં વરિષ્ઠ સંતો શ્રી સ્વામી વિષ્ણુચરણદાસજી સ્વામી શ્રી ચંદ્રપ્રસાદદાસજી સ્વામી આનંદસ્વરૂપદાસજી નકલંગધામ મહંત પૂજ્ય બાલકદાસજીબાપુ ના આશીર્વચન સાથે ખોડલધામ સંસ્થાન ના નરેશભાઈ પટેલ એવમ સમૂહ લગ્નોત્સવ સમારોહ ના હસમુખભાઈ નાકરાણી ની અધ્યક્ષતા છગનભાઇ સિમેડિયા ના ઉદ્ધાટક પદે મગનદાદા રામાણી કેળવણી રત્ન શ્રી અગ્રણી ઉદ્યોગ રત્ન ભરતભાઇ કરશનભાઇ નારોલા દુબઈ દિલીપભાઈ કોઠીયા સરદારધામ કેળવણી સંસ્થાન ની પ્રેરક ઉપસ્થિતિ માં સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ એવમ ઉદારદિલ દાતા પરિવાર ની વિશાળ હાજરી માં ખોડલધામ ટ્રસ્ટી શ્રી ઓ કન્વીનર શ્રી ઓ ખોડલધામ સમાધાન પંચ વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ની ખોડલધામ સમિતિ ઓના અગ્રણી સામાજિક અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજશે
“વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” ખોડલધામ પ્રેરિત સમસ્ત લેઉવા પટેલ ટ્રસ્ટ દામનગર આયોજિત રવિવારે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે

Recent Comments