તળાજા પાલીતાણા માર્ગ પર દેવળીયા (ધાર) ખાતેના ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીએ મુલાકાત લીધી હતી. અહીંના મહંત થાણાપતિ પૂ લાહેરગીરીબાપુએ શંકરાચાર્યનું ભાવપૂર્ણ સ્વાગત સન્માન કર્યું હતું. આ વેળાએ ગુરુ દત્તાત્રેય આશ્રમના સેવકો, કાર્યકરો ગામજનોની ઉપસ્થિતિ રહી હતી.
શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીની ગુરુ દત્તાત્રેય આશ્રમ દેવળીયા ખાતે પધરામણી


















Recent Comments