દામનગર ના શાખપુર ગામે એસ બી આઈ બેંક શાખા માં સિનિયર આસિ ની ફરજ બજાવતા લાઠી તાલુકા ના રાભડા ગામ ના કર્મચારી એન પી વાળા પાસે ગ્રાહક શારદાબેન રમેશભાઈ તાવેથીયા એ ગત તા૨૧/૨/૨૨ ના રોજ પોતા ના એકાઉન્ટ માં ૪૯ હજાર ની બદલે ૬૫ હજાર ની રકમ આપી નોટ ની વિગત માં કરતા રૂપિયા ૧૬ હજાર ભરણા માં વધુ આવતા કેશિયર તરીકે ફરજ બજાવતા એન પી વાળા એ ગ્રાહક ને બોલાવી પરત આપી પ્રમાણિકતા નું પ્રેરક ઉદરણ પૂરું પાડ્યું હતું રકમ આપી જે જતા રહેલ ને બોલાવી ૧૬ હજાર ની રકમ પરત કરી હતી
શાખપુર S.B.I બ્રાન્ચ ના સિનિયર આસિ એન પી વાળા ની પ્રેરક પ્રમાણિકતા ભરણા માં આવેલ વધુ રકમ મૂળ માલિક ને પરત કરી

Recent Comments