ભાવનગર શ્રી મતી ઉષાબહેન ચંદ્રવદનભાઈ શાહ પરિવારના સૌજન્ય થી જરૂરિયાતમંદ શ્રમિક પરિવારોને ચંપલ વિતરણ કરવામાં આવ્યું… અશકતાશ્રમ નડિયાદ થી ખાસ જરૂરિયાત મંદ શ્રમિક બહેનો માટે માપ અનુસાર તૈયાર કરેલ ચંપલ ઉનાળા ના પ્રારંભે અંત્યત ઉપયોગી સાધન બની રહે છે..આ પ્રસંગે સહજાનંદ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી ના પ્રિન્સિપાલ ડૉ પ્રિયંકા બહેન નાયર, ડૉ અરવિંદભાઈ ત્રિવેદી , ડૉ શ્રી અભિલાષા બહેન સોનપાલ, ડૉ ભાવિકા બહેન હરિયાણી ની ઉપસ્થિતિ માં ૩૦૦ બહેનોને તા.૧૫ ફેબ્રુઆરી ના રોજ પગરખાં વિતરણ કરવામાં આવ્યું… સમગ્ર કાર્યક્રમ નું સંકલન સંસ્થા ના ચીફ કોડીનેટર શ્રી હીનાબેન ભટ્ટ તથા શ્રી પરેશભાઈ પાઠક એ કર્યું હતું….
શાહ પરિવારના સૌજન્ય થી જરૂરિયાતમંદ શ્રમિક પરિવારોને ચંપલ વિતરણ કરવામાં આવ્યું

Recent Comments