શિશુવિહાર ની બુધસભા ની ૨૩૦૬ મી બેઠક મળી ભાવનગર શિશુવિહાર માં ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભામાં ૨૩૦૬ મી બેઠક શિશુવિહાર ખાતે તા. ૨૫ સપ્ટેમ્બર રોજ સુ શ્રી વર્ષા પંડ્યા જાનીનાં સંચાલનમાં યોજાયેલી હતી. જેમાં દિવંગત કવિના જીવન કવન શ્રેણી અંતર્ગત સર્જક શ્રી પીયૂષ પારાશર્યએ પિતાજી કવિશ્રી મુકુંદરાય પારાશર્યનાં જીવન -કવન વિશે વક્તવ્ય આપ્યું .કુલ ૨૫ જેટલાં કવિતા પ્રેમી ભાવકો હાજર રહ્યાં હતાં. મા. ઈંદાબેન ભટ્ટ અને મા. નટુભાઈ પંડ્યા હસ્તે પીયૂષભાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
શિશુવિહાર ની બુધસભા ની ૨૩૦૬ મી બેઠક મળી

Recent Comments