ભાવનગર

શિશુવિહાર પરિસર માં ૪૯૬-૪૯૭ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ ૨૫ મી ઓક્ટોમ્બર શુક્રવારે યોજાશે

ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત શ્રી હરેશભાઈ ચીમનલાલ ડેલીવાળાના સૌજન્ય થી ૪૯૬  મો તથા શ્રીમતી જશકોરબહેન ન્યાલચંદભાઈ વકીલ ની  સ્મૃતિ માં ૪૯૭ મો નેત્રયજ્ઞ તા.૨૫/૧૦/૨૪  શુક્રવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે. જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શેઠશ્રી વી. સી લોઢાવાળા હોસ્પીટલ ભાવનગરના સહયોગથી યોજાનાર આ યજ્ઞમાં વિનામૂલ્યે આંખ તપાસ કરી જરૂરિયાતમંદને  આંખના ડ્રોપ્સ અપાશે તથા મોતિયાના ઓપરશન કરી નેત્રમણી મૂકી અપાશે . જે ભાઈ બહેનોને આંખ તપાસ કરાવવી હોય તેમને સવારે ૯-૩૦ કલાકે શિશુવિહારમાં આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખી નામ નોધાવી કેસ પેપર મેળવી લેવા.

Related Posts