અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવન,અમરેલી ખાતે વિશ્વ બાલ પુસ્તક દિવસ નિમિતે વાચન શિબિર યોજાઇ ગઇ

અમરેલી શ્રીજી વિદ્યાર્થી ભુવન,અમરેલી  ખાતે   વિશ્વ બાલ પુસ્તક  દિવસ નિમિતે વાચન શિબિર યોજાઇ ગઇ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ  પ્રેરિત આઝાદીનો અમૃત મહોત્સવ સમિતિ  દ્વારા શ્રીજી વિદ્યાર્થી ભુવન અમરેલી ખાતે  નિવૃત્ત કેની હસુભાઈ જોશી ના અઘ્યકતા માં વિશ્વ બાલ પુસ્તક દીવસ નિમિતે બાળ વાંચન શિબિર યોજાઈ ગઈ જેનું ઉદઘાટન રાષ્ટ્રીય સેવિકા સમિતિ ના વિભાગ સહ કાર્યવાહીકા વિલાસબેન વઘાસિયા ના  હસ્તે કરવામાં આવેલ વિદ્યા ભારતી અમરેલી ના પ્રમુખ ઇતેશ ભાઈ મહેતા એ   સ્વાગત અને   શિબિર નો હેતુ જણાવેલ  જ્યારે સમિતિ ના જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ભાઈ જોશી એ તેમજ વિલાસબેન વઘાસિયા એ પ્રાસંગિક પ્રવચન કરેલ કાર્યક્રમ માં બાળકો વચન અને કથન કરેલ  કાર્યક્રમ નું સંચાલન સમિતિના ઉપાધ્યક્ષ કવિ કનુભાઈ લીબાસિયા કરેલ

Related Posts