રંઘોળાના કથાકાર વક્તા શ્રી આચાર્ય પ્રફુલ્લ મહારાજના વ્યાસાસને પૂનામાં શ્રીમદ્ ભાગવત કથા આયોજન થયું. ગત ગુરુવાર તા.૨૦થી ગુરુવાર તા.૨૭ દરમિયાન વડીલોની સંસ્થા દ્વારા આયોજન થયેલ આ કથામાં વિવિધ પ્રસંગોની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી.
શ્રી આચાર્ય પ્રફુલ્લ મહારાજના વ્યાસાસને પૂનામાં ભાગવત સપ્તાહ

Recent Comments