દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે વિશ્વ ભર ના દેશો માં વિરબેક ઇન્ડિયા પ્રા .લી નામે એનિમલ હેલ્થ દવા ઓ સહિત ની પ્રોડક્ટ્સ બનાવતી વિરબેક ઇન્ડિયા પ્રા લી ના આર્થિક સહયોગ થી વિશાળ આરો પ્લાન્ટ ની સ્થાપના કરાય શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે આવતા શ્રધ્ધાળુ ભાવિકો દર્શનાર્થીઓ ઓની સંખ્યા ને ધ્યાને રાખી વીરબેક ઇન્ડિયા પ્રા લી કંપની દ્વારા ૧૦૦૦ લીટર ની ક્ષમતા ધરાવતા આરો પ્લાન્ટ ફ્રીઝર સાથે ભેટ અર્પણ કરાય હતી વીરબેક કંપની ના એરિયા મેનેજર સદેશ બુજેરા કપિલભાઈ ડોબરીયા હરેશભાઇ લીંબાસિયા દામનગર ના વતન પ્રેમી જીતેન્દ્ર સેદાણી તે ડો સેદાણી સાહેબ ના પુત્રરત્ન હાલ રાજકોટ બાદલભાઈ ભટ્ટ સહિત ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના અમરશીભાઈ પરમાર સહિત ના ટ્રસ્ટ કર્મચારી શ્રી ઓ સ્થાનિક સરપંચ અગ્રણી ઓની ઉપસ્થિતિ માં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં આરો પ્લાન્ટ નું લોકાર્પણ કરાયું હતું
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે વિરબેક ઇન્ડિયા પ્રા લી. ના સહયોગ થી ૧૦૦૦ લીટર ના આરો પ્લાન્ટ નું લોકાર્પણ

Recent Comments