અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર ની ૧૮ સેવારથી સંસ્થા ની સેવાજ્યોત પરજલિત રાખતી પહેરામણી ના ચેક વિતરણ કરાયા

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર ની નાની મોટી સેવારથી ૧૮ સંસ્થા ઓની સેવાજ્યોત પરજલિત તેવા ઉમદા ભાવે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ નો સરાહનીય નિર્ણય સૌરાષ્ટ્ર ની ૧૮ સંસ્થા ને આર્થિક મદદ ના ચેક વિતરણ કરાયા ગત આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના આયોજન નિમેતે અનેક વિધ સેવા કરતી સસ્થા ઓને પહેરામણી રૂપ ભેટ ના ચેક વિતરણ કરાયા હતા જેમાં ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ લોઢાવાલા હોસ્પિટલ ભાવનગર રેડક્રોસ સોસાયટી ભાવનગર રેડકોર્સ સોસાયટી અમરેલી શિશુવિહાર ભાવનગર વિદ્યાગૃરૂ ફાઉન્ડેશન સાવરકુંડલા સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર શ્રી અલખઘણી ગૌશાળા દહીંથરા જીવદયા પરિવાર ટ્રસ્ટ નંદીશાળા દામનગર મહિલા વિકાસ મંડળ અમરેલી દીકરા નું ધર અમરેલી ભગવાન નું ધર શિહોર દિવ્ય આનંદ ફાઉન્ડેશન સાવરકુંડલા માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અંધશાળા મંડળ અમરેલી પરમધામ સેવા સમિતિ દામનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા પ્રગતિ મંડળ અમરેલી સહિત સૌરાષ્ટ્ર માં અનેક વિધ સેવા કરતી સંસ્થા ઓ આરોગ્ય શિક્ષણ સમાજ સેવા ના કાર્ય કરતી સેવા સંસ્થા ઓને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફ થી પહેરામણી રૂપ આર્થિક મદદ ના ચેક વિતરણ કરાયા હતા પરમાત્મા એ તમને જે પણ દીધું છે તે માટે તમારે પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈ એ તેવા ઉમદા આચરણ સાર્થક કરતી સેવા થી અંદર નો આત્મા રોશન બને છે સેવા ની ધૂણી ધખાવી ને નાની મોટી સેવા કરતી સંસ્થા ઓનો ઉત્સાહ વધે અને આ સંસ્થા ઓની અવિરત સેવા સમસ્ત માનવ કલ્યાણ કરતી રહે તેવા સુંદર ઉદેશ સાથે આજે સૌરાષ્ટ્ર ની વિવિધ સંસ્થાઓને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી હરજીભાઈ નારોલા કોશિકભાઈ પારેખ સહિત ના ટ્રસ્ટી શ્રી ઓના વરદહસ્તે પહેરામણી ચેક વિતરણ કરાયા હતા આ તકે માનવસેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી બી એલ રાજપરા સાહેબ સહિત ની સંસ્થા ઓના પ્રતિનિધિ ટ્રસ્ટી ઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts