દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી આયોજીત સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાયો હતોસંધવી નાગરદાસ ધનજી સંધવી ટ્રસ્ટ ની અતી અદ્યતન ટેકનોલોજી ધરાવતી સુદર્શન હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી લાયન્સ કબલ ઓફ અમરેલી સીટી ના નેત્રયજ્ઞ માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો સંપૂર્ણ વિના મૂલ્યે આંખ ને લગતા તમામ રોગ ની તપાસ કરાય હતી અને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓ માટે અમરેકી સુદર્શન નેત્રાલય લઈ જવાયા હતા દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ સુદર્શન નેત્રયજ્ઞ ના કેમ્પ માં લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી એ સતત ખડે પગે રહી સેવા આપી નેત્રયજ્ઞ ને સફળતા અપાવી હતી
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી અયોજીય સુદર્શન નેત્રાલય નો કેમ્પ સંપન્ન



















Recent Comments