ભાવનગર

શ્રી વિશ્વાનંદ માતાજીનાં અંકલેશ્વર ભાગવત 

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને અંકલેશ્વરમાં શ્રીમદ્ ભાગવત લાભ મળી રહ્યો છે. ગુરુવાર તા.૨થી પ્રારંભ થયેલ ભાગવત કથા બુધવાર તા.૮ના વિરામ પામશે. ભાદાણી પરિવાર દ્વારા આયોજનમાં કથા પ્રસંગોની ભાવભેર ઉજવણી થઈ રહી છે.

Related Posts