અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર (ssvm) લાઠી રોડ અમરેલી ખાતે ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ નો દીક્ષાંત સમારંભ દિનાંક.૨૫-૦૨-૨૦૨૪ ના રોજ વિદ્યાભારતી પ્રતિષ્ઠાન ટ્રસ્ટ- ગુજરાત પ્રદેશ ના મહામંત્રી શ્રી હિરેનભાઈ વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનસુખભાઈ માંગરોળીયા તેમજ ઉપપ્રમુખ શ્રી જે. આર પટોળીયા સહિત વિશાળ સંખ્યામાં વાલી ઉપસ્થિત રહેલ.
શ્રી સરસ્વતી વિદ્યામંદિર અમરેલી ખાતે ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ નો દીક્ષાંત સમારંભ

Recent Comments